Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

No Comments

 Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું.

જેમાં ધોડિયા સમાજમાં વર્ષ 2023-2024માં ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ દેખાવ કરી સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉ. પ્રદિપભાઈ ગરાસિયા, નવસારી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નવીનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી કાનજીભાઈ પટેલ, મંડળના હોદ્દેદારો,સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.









































































0 Comments:

Post a Comment